Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ-ખંભાત રેલ્વે ફાટક નં-૭ ઉપરથી પસાર થતા વાહનોની અવર જવર ઉપર આ તારિખ સુધી સંપૂર્ણ પ્રતિબંધ, જુઓ વૈકલ્પિક માર્ગ

આણંદ-ખંભાત રેલ્વેલાઇન

આણંદ :  આણંદ-ખંભાત રેલ્વેલાઇન (anand kambhat railwayline) પર આવેલ ફાટક નં-૭ ને અગત્યના સમારકામ માટે બંધ રાખવો જરૂરી હોઇ ફાટક નં-૭ ઉપરથી પસાર થતા વાહનોની અવર જવર ઉપર આગામી તા.૦૮-૦૬-૨૦૨૨ સુધી આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કેતકી વ્યાસે સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવેલ છે.

તદઅનુસાર વાહનોની અવર જવર વૈકલ્પિક માર્ગ તરીકે ફાટક નં. ૬ પરથી જનતા ચોકડીથી વિદ્યાનગર તરફ જઇ શકાશે.

Other News : એજન્ટ થકી દુબઈના શારજહામાં ગયેલ આણંદ-વડોદરાના યુવતી-યુવકો ફસાયા : સાંસદ દ્વારા પ્રયાસો શરૂ

Related posts

રાજ્યમાં આજે નવા 3794 કેસ : 8734 દર્દીઓ સાજા પણ થયા : આણંદમાં 125, ખેડા જિલ્લામાં 85

Charotar Sandesh

અલારસા ગામમાં તળાવમાંથી મળેલ શિવલિંગને લઈ શ્રદ્ધાળુઓએ ભવ્ય શિવ મંદિર નિર્માણનો સંકલ્પ કર્યોં

Charotar Sandesh

‘મારું મન મોર બની થનગાટ કરે…’ આણંદ સહિત ચરોતરમાં ખેલૈયાઓનો ભારે થનગનાટ…

Charotar Sandesh