Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

આણંદ તાલુકાના વસંતપુરા પ્રા.શાળામાં ૨૫ જેટલા પીપળાના છોડનું વૃક્ષારોપણ કરાયું…

આણંદ : તાલુકાના વસંતપુરા પ્રા. શાળામાં ભીમ એકાદશી નિમિત્તે શાળાના મેદાનમાં, વસંતપુરા ગામમાં અને રોડની બાજુમાં ભાજપ મહિલા મોરચા અધ્યક્ષ હંસકુવરબા રાજના હસ્તે કુલ ૨૫ જેટલા મોટા પીપળાના છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

  • Jignesh Patel, Anand

Related posts

પાંચ ઘરફોડ ચોરીના ગુનાઓમાં વોન્ટેડ આરોપીને પકડી પાડતી આણંદ પેરોલ ફર્લો સ્કવોર્ડ…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં કોરોના વાયરસ સામે તંત્ર એકશન મોડમાં પણ જનજાગૃતિ અનિવાર્ય…

Charotar Sandesh

ઉમરેઠની ખ્યાતનામ પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે હેડ બોય અને હેડ ગર્લ ઈલેક્શન યોજાયું

Charotar Sandesh