Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામમાં દેવ દર્શન માટે મુકાયેલ વિશાળ એલઈડી પર સંતો ભક્તોએ ચંદ્રયાન ૩ નિહાળ્યું

ચંદ્રયાન ૩

આ સિદ્ધિ બદલ ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા

દેશવાસીઓની સાથે સાથે વડતાલધામ ના સંતો અને ભક્તોએ દર્શનની જગ્યાએ ચંદ્રયાન -૩ નુ સફળ લોંચીંગ નિહાળીને વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા. છેલ્લા ૨૪ કલાકથી સંતો મહંતો આ મિશનની સફળતા માટે પ્રાર્થના – યજ્ઞ મહાપૂજા કરી રહ્યા હતા.

આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ , ચેરમેન દેવપ્રકાશ સ્વામી, કોઠારી ડો. સંત સ્વામી વગેરેએ ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.

આ વડતાલ મંદિર પરિસરની પ્રથમ ઘટના હતી કે , લાઈવ દર્શનની જગ્યાએ બીજો કોઈ કાર્યક્રમ પ્રસારિત થયો હોય. વડતાલ સંસ્થા ચંદ્રયાન -૩ ની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન પાઠવે છે.

Other News : જય હો : ભારતે લખ્યો સુવર્ણ અક્ષરે ઈતિહાસ : ચંદ્રમાની ધરતી પર ઉતર્યું ચંદ્રયાન-૩

Related posts

રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસનો રાફડો ફાટ્યો : આણંદ જિલ્લામાં ૧૧ સાથે રાજ્યમાં ૮૦૦થી વધુ…

Charotar Sandesh

આણંદમાં ઘાસની આડમાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા…

Charotar Sandesh

ઉમરેઠ સંતરામ નર્સિંગ કોલેજના GNM પ્રથમ વર્ષના વિધાર્થીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

Charotar Sandesh