Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

શ્રી મહાસતિ અનસૂયા માતાજીના મંદિરે અર્પણ કરાયેલ હિરા-માણેક-સોનાના ઘરેણા દર્શનનો કાર્યક્રમ યોજાયો

શ્રી મહાસતિ અનસૂયા

શ્રી મહાસતિ અનસૂયા માતાજી ચૈત્ર પૂર્ણિમાના દિવસે શ્રી મહાસતિ અનસૂયા માતાજીને વડોદરાના મહારાજા શ્રી મલહારાવ ગાયકવાડ જ્યારે ૯ રૂપિયા તોલા સોનુ હતુ ત્યારે સવા લાખ હિરા, માણેક, મોતી જડેલ સોનાના ઘરેણાના દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

નોંધનીય છે કે, વર્ષો પહેલા વડોદરાના મહારાજા શ્રી મલહારાવ ગાયકવાડે કોડને મટાડવા સિનોર, જિ. વડોદરા ખાતેની પવિત્ર માટીનો ઉપયોગ કરતા કોડ મટી ગયેલ, જેથી મહારાજે સવા લાખના હિરા-સોનાના ઘરેણા સાથે મંદિરનું નિર્માણ કરેલ, જેનો લાભ આજદિન સુધી ભક્તો લઈ રહ્યા છે.

  • Mayurbhai Joshi – Mo. 95106 63007

Other News : આણંદ લોકસભા બેઠક માટે ૦૭ ઉમેદવારો મેદાનમાં : આગામી તા. ૭ મી મે ના રોજ મતદાન

Related posts

દશેરા નિમિત્તે રાજ્યભરમાં ઠેર-ઠેર શસ્ત્રપૂજન, તો ક્યાંક હેલ્મેટની પૂજા કરાઈ…

Charotar Sandesh

ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલની રજત તુલા કરાઇ : સોશિયલ ડિસ્ટન્સનો અભાવ…

Charotar Sandesh

૫૦ વર્ષમાં પહેલીવાર સૌરાષ્ટ્રભરમાં જન્માષ્ટમીનો લોકમેળો નહીં યોજાય…

Charotar Sandesh