Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકો ઉપર સાંજના ૫ કલાક સુધીમાં  ૬૦.૪૪ ટકા જેટલું મતદાન નોંધાયું

વિધાનસભા બેઠકો

ગુજરાતમાં 25 બેઠકો પર 57 ટકા જેટલું થયું મતદાન

આણંદ : લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાન સભાની પેટા ચૂંટણીમાં  મતદાન એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થવા પામ્યું હતું. આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી તંત્ર તરફથી પ્રાપ્ત થતી વિગતોને આધારે સાંજના ૦૫:૦૦ કલાકે  ૬૦.૪૪ ટકા જેટલું મતદાન નોંધાયું છે.

ઉલ્લેખનિય છે કેઆણંદ જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકો ઉપર સાંજના ૦૫:૦૦ કલાકે કુલ ૬૦.૪૪ ટકા મતદાન થવા પામ્યું છે. જેમાં ૧૦૮-ખંભાતમાં ૫૯.૯૦ ટકા૧૦૯-બોરસદમાં ૬૦.૧૧ ટકા૧૧૦-આંકલાવમાં ૬૫.૨૩ ટકા૧૧૧-ઉમરેઠમાં ૫૯.૨૭ ટકા ૧૧૨-આણંદમાં ૫૭.૩૨ ટકા૧૧૩-પેટલાદમાં ૬૨.૫૨ ટકા અને ૧૧૪-સોજિત્રા વિધાનસભા બેઠક પર ૬૦.૧૬ ટકા મતદારોએ મતદાન કર્યું હતું.

Other News : વડતાલ સંસ્થાની મતદાતાઓને અપીલ : દેવસ્થાનના શણગારથી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો

Related posts

ચરોતર ઈંગ્લીશ મીડીયમ સ્કુલમાં વિદ્યાર્થી વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું

Charotar Sandesh

આણંદમાં ભાજપના વિજય સાથે સિવિલ હોસ્પિટલનો મુદ્દો ચર્ચામાં : પ્રશ્ન ઉકેલાય તેવી તેવી લોકોને આશા

Charotar Sandesh

આણંદમાં જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલના નિર્માણ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી આ મહત્ત્વની માહિતી

Charotar Sandesh