Charotar Sandesh

Category : ગુજરાત

ગુજરાત મધ્ય ગુજરાત

શ્રી મહાસતિ અનસૂયા માતાજીના મંદિરે અર્પણ કરાયેલ હિરા-માણેક-સોનાના ઘરેણા દર્શનનો કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh
શ્રી મહાસતિ અનસૂયા માતાજી ચૈત્ર પૂર્ણિમાના દિવસે શ્રી મહાસતિ અનસૂયા માતાજીને વડોદરાના મહારાજા શ્રી મલહારાવ ગાયકવાડ જ્યારે ૯ રૂપિયા તોલા સોનુ હતુ ત્યારે સવા લાખ...
ગુજરાત

ચૂંટણી માહોલ જામશે : રાજ્યમાં હવે ઉનાળાના આકરા તાપ વચ્ચે રાષ્ટ્રીય નેતાઓ પ્રચારમાં ગરમી લાવશે

Charotar Sandesh
ભાજપ માટે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત કેન્દ્રીય મંત્રીઓના પ્રવાસ ગોઠવાયા કોંગ્રેસમાં રાહુલ ગાંધી, પૃથ્વીરાજ ચૌહાણ, બઘેલ, ગેહલોત પ્રચારમાં આવશે લોક્સભા ચૂંટણી ૨૦૨૪ માટે...
ગુજરાત રાજકારણ

સુરતમાં બિનહરીફ જીતી ગયા મુકેશ દલાલ : ભાજપે લોકસભામાં જીતનું ખાતું ખોલ્યું, જુઓ વિગત

Charotar Sandesh
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ઈતિહાસ રચ્ચો છેઆ લોકશાહીની હત્યા છે : કોંગ્રેસ ઉમેદવાર નૈષધ દેસાઈઅગાઉ કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ રવિવારે રદ્દ થયું હતું સુરતના ભાજપના...
ક્રાઈમ ગુજરાત

ફોર વ્હીલ વાહનોના કાચ તોડી કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરતી ગેંગના આરોપીને દબોચતી એલ.સી.બી. ઝોન-૧

Charotar Sandesh
LCB ઝોન-૧ પોલીસે ૨૦ થી વધારે ગુનાઓનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી અમદાવાદ : શહેર વિસ્તારમા જાહેર રોડ, ખુલ્લા પાર્કીંગ પ્લોટ, સોસાયટી/કોમ્પલેક્ષ બહાર પાર્ક...
ગુજરાત ચરોતર મધ્ય ગુજરાત

ભાજપ : ખેડા લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ

Charotar Sandesh
ગુજરાતની 26 લોકસભા સીટના લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયોનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો આદરણીય ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી દ્વારા આજે ગુજરાતની 26 લોકસભા સીટના...
ગુજરાત મધ્ય ગુજરાત

મોતની પીકનીક : વડોદરાના હરણી તળાવમાં ડુબવાથી ૧૪ વિદ્યાર્થીઓના મોત અને ર શિક્ષકોના મોત

Charotar Sandesh
વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટના : ૬ થી ૭ બાળકો હજુય ગાયબ : શોધખોળ શરૂ પીએમ મોદીએ વડોદરાની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું વડોદરામાં ભૂલકાઓને...
ક્રાઇમ સમાચાર ચરોતર મધ્ય ગુજરાત

નડિયાદમાં પતંગની દોરીએ એક ૨૫ વર્ષીય યુવતીનો ભોગ લીધો : ચાઈનીઝ દોરીથી ગળું કપાયું

Charotar Sandesh
નડિયાદમાં પતંગની દોરીએ યુવતીનો ભોગ લીધો, મયુરી નામની ૨૫ વર્ષીય યુવતીનું ચાઇનીઝ દોરી થી ગળું કપાયું, નડિયાદના વાણિયાવડ થી ફતેપુરા જવાના રોડ વિસ્તારમાં ઘટના બની...
ગુજરાત દક્ષિણ ગુજરાત

મહાસતી અનસૂયા માતાજીના મંદિરમા નર્મદાજીને આજીવન સમર્પિત એવા નિત્ય નર્મદા પરીક્રમાવાસી

Charotar Sandesh
નર્મદા પરીક્રમાવાસીઓ માટે તથા દરેક આવનાર ભકત જન માટે ભકતો તરફથી ભંડારાનૂ આયોજન કરેલ મહાસતી અનસૂયા માતાજીના મંદિરમા નર્મદાજીને આજીવન સમર્પિત એવા નિત્ય નર્મદા પરીક્રમા...
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

કોંગ્રેસ પક્ષ નેતા અમિતભાઈ ચાવડા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત

Charotar Sandesh
ગુજરાતના ખેડૂતોને ઉપજતા પુરતા ભાવો મળે તે માટે કોંગ્રેસ પક્ષ નેતા અમિતભાઈ ચાવડાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે. રાત-દિવસ, ટાઢ-તાપમાં ખેડૂતો મહેનત...
ગુજરાત

મંત્રી અભણ ચાલે પણ તલાટી તો ગ્રેજ્યુએટ જ : ધો. ૧ર પાસ હવે તલાટીની પરીક્ષા આપી નહીં શકે !

Charotar Sandesh
રાજ્યમાં તલાટીની પરીક્ષા (talati exam) ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે, જેમાં પંચાયત વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેતા હવે તલાટીની પરીક્ષા...