Charotar Sandesh
ઈન્ડિયા

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : રૂ. ર૦૦૦ ની નોટ પાછી ખેંચાશે, આ તારીખ સુધી બેંકમાં જમા કરાવી શકાશે

રૂ. ર૦૦૦ ની નોટ

રૂ. ર હજારની ચલણી નોટો આગામી ૪ મહિનાની અંદર તમામ નોટો જમા કરાવવી પડશે : આગામી તારીખ ૩૦ સપ્ટેમ્બર ર૦ર૩ સુધી માન્ય રહેશે ર હજારની નોટો

  • દેશના તમામ લોકોએ બેંકને પરત આપવી પડશે ર હજારની ગુલાબી નોટો

નોટબંધી બાદ મોદી સરકારનો મોટો નિર્ણય

  • કાળા ધનના કુબેરો પર ફરી સ્ટ્રાઈક, ર૩ મે થી માત્ર ૧૦ નોટો જ બદલાવી શકાશે

હવેથી બેંકો ર૦૦૦ની નોટો નહીં આપે

Other News : ૧૫મા નાણા પંચમાંથી નાવલી ગ્રામ પંચાયત દ્વારા ગામમાં વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું

Related posts

મંદિરોમાં ડ્રેસ કોડ મામલે સર્વોપરી શું છે દેશ કે ધર્મ ? : મદ્રાસ હાઈકોર્ટ

Charotar Sandesh

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર ઝડપાયો

Charotar Sandesh

પેગાસસ જાસૂસી મામલે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ : સોફ્ટવેર ખરીદી પર રોકની માંગ

Charotar Sandesh